નર્મદેશ્વર મહાદેવ અને સરદારનગરના કોમનપ્લોટમાં સ્વ.ઉષાબેન ભટ્ટના સ્મર્ણાર્થે બે ચણઘરનું સ્થાપન ધારી વેકરીયાપરા પ્રાથમિક શાળાના પૂર્વઆચાર્ય સ્વ.ઉષાબેન ભટ્ટની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે પ્રકૃતિપ્રેમી પતિ અજીતભાઈ ભટ્ટ દ્વારા નર્મદેશ્વર મહાદેવના પટ્ટાંગણમાં અને સરદારનગરના કોમનપ્લોટમાં ચબુતરાનું દાન
અમરેલી જિલ્લામાં આજે વધુ એક કોરોના દર્દીનું કરુણ મૃત્યુ. આજે 12 પોઝિટિવ કેસ નોંધાયા સામે 17 કેસો ડિસ્ચાર્જ. અમરેલી જિલ્લામાં આજે વધુ એક કોરોના દર્દીનું કરુણ મૃત્યુ થયું હતું. અમરેલીના જેસિંગપરા ના 69 વર્ષોય કોરોના પુરુષ દર્દીનું કરુણ મોત થયું. તંત્ર દ્વારા કોરોના સંક્રમણને કાબુમાં લેવા અથાગ પ્રયાસો કરી રહ્યું છે તેમ છતાં પોઝિટિવ કેસોમાં […]
ખેડુત વિરોધી કોંગ્રેસને જીલ્લાની જનતાનો જડબાતોડ જવાબ અમરેલી શહેર સહિત જીલ્લાના મુખ્ય મથકો પર વેપારીઓએ પોતાના ધંધા રોજગાર શરૂ રાખેલ તેમજ જીલ્લાના તમામ માર્કેટયાર્ડો પણ રાબેતા મુજબ ચાલુ રહેલ . ખેડુતોના હિતની વાત હોય ત્યારે હરહંમેશ ભારતીય જનતા પાર્ટી ખેડુતોની સાથે રહી તેમના હિત માટે જે કઈ પણ કરવુ પડે તે કરતી હોય છે . […]
દામનગર શેલેશ આર્ટ ની બેનમૂન ચિત્રકલા શીઘ્રચિત્ર ને પેન્સિલ કેચ વોટરકલર થી આયામ આપતો ચિત્રકાર શેલેશ મકવાણા એ તા૭/૧૨/૨૦ ના રોજ વિદ્વાન કથાકાર પૂજ્ય મોરારીબાપુ ને ગંગાજળ ના માધ્યમ થી વોટરકલર થી શીઘ્ર ચિત્ર નું સર્જન કર્યું હતું ચિત્રો માં ચેતના સર્જી દેતી નવીનતમ કેડી કંડરતા શેલેશ મકવાણા ના અનેકો ચિત્રો પ્રેરણાત્મક સંદેશ આપતા રહે […]
અમરેલીમાં ધાનાણી સ્કૂટર લઈને બંધ કરાવવા નીકળ્યા તો ભાજપ નેતા સાયકલ લઈને બજાર ખોલવાની વિનંતી કરવા નીકળ્યા, જામનગરમાં નગરસેવિકાએ બળદ ગાડા પર સવાર થઈ વિરોધ કર્યો આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રભરમાં કોંગ્રેસ બંધ કરાવવા માટે નીકળી છે. અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી વેપારીઓને બંધને સમર્થન આપવાની અપીલ કરવા માટે સ્કૂટર લઈને […]
ચુટણી ઑ જીતવા કિસાન છુ કહે અને જ્યારે દેશભર ના કિસાનો પોતાના હક માટે બાર બાર દિવસ થી ઘર થી સેકડો કી.મી દૂર દિલ્લી ની સડકો ઉપર કડકડતી ઠંડી માં ન્યાય ની લડાઈ લડી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષે કિસાનો ના વ્યાજબી આંદોલન ને ટેકો આપ્યો છે ત્યારે લાઠી તાલુકા પંચાયત ના કોંગ્રેસ પક્ષ ના […]
રાજુલા તાલુકાના વાવરા ગામે જાહેર વિતરણ વ્યવસ્થાના ઘઉં, ચોખા ગેરકાયદેસર ૧૦ ગુણી ઘઉં, ચોખાની ૫૦ કિ.ની. ભરતીના તથા છોટા હાથી મળી પિયા ૪૮,૦૨૫નો જથ્થો સીઝ કરેલ છે.રાજુલા તાલુકાના વાવેરા ગામેથી એક જાગૃત નાગરિક દ્વારા પ્લાસ્ટિકની વસ્તુના બદલામાં જાહેર વિતરણ વ્યવસ્થાના રેશનકાર્ડ જથ્થો ઘઉં અને અને ચોખાનો કાળો કારોબાર થતાં હોવાની જાણ થતાં રાજુલા મામલતદાર ગઢિયા […]
અમરેલીમાં વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીની અટકાયતનો નિષ્ફળ પ્રયાસ થયો છે. કોંગ્રેસે આપેલા સમર્થનને લઈને પરેશ ધાનાણી વેપારીરીઓને બંધ પાળવાની વિનંતી કરવા નિકળ્યા હતા. જોકે તે સમયે પોલીસ દોડી આવી અને પોલીસ તેમજ પરેશ ધાનાણી વચ્ચે તુતુ-મેંમેં થઈ હતી. જોકે પરેશ ધાનાણી પોતાનું સ્કુટર લઈને પોલીસ કાફલાની વચ્ચેથી નીકળી ગયા.જે બાદ પરેશ ધાનાણી આગળ અને […]
(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૮ : સાવરકુંડલા આજ રોજ કિસાન સંઘ દ્વારા ભારત બંધના એલાનના સમર્થનમાં કોંગ્રેસના ૧૫ કાર્યકરોની પોલીસે અટકાયત કરવામાં આવી હતી કેન્દ્રની સરકારે ખેડૂતોના ખેત પાકના વિરૂધ્ધમાં કાળા કાયદા ઓ સામે ભારતીય કિસાન સંઘ દ્વારા આજ રોજ ભારત બંધના એલાનમાં ના સમર્થનમાં સાવરકુંડલા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતીસાવરકુંડલાશહેર
લાઠી કોંગ્રેસ શાસિત લાઠી તાલુકા પંચાયત ના પ્રમુખ જનકભાઈ તળાવીયા એ ભારત સરકાર ના કૃષિ બિલ ને પત્ર જહેર કરી ખુલ્લું સમર્થન ક્યુ સોશ્યલ મીડિયા પર વીડિયો કલીપ થી કૃષિ બિલ નું સમર્થન કરી પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીજી ના વખાણ કરતા ખેડૂતો ની આવક બમણી કરવા ના સરાહનીય કૃષિબીલ નું સમર્થન કરતા કોંગ્રેસ ના તાલુકા […]
Recent Comments