ઉનાના વિનોદભાઈ બાંભણીયા તથા તાલાળાના વિજયભાઈ હિરપરા દ્વારા ઉના મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સાથે જણાવતા કહ્યું કે ટિમ ગબ્બર ને જાણવા મળેલ છે કે સુરત શહેરના ગેર કાયદેસર પાર્કિંગ કરેલા વાહનોને અને ટ્રાફિક કાયદાનો ભંગ કરતા વાહનોને જપ્ત કરવા માટે સુરત શહેરના ટ્રાફિક કમિશનર દ્વારા અગ્રવાલ એજન્સીને
રાજકોટમાં આજે 118 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં રાજકોટમાં 24 કલાકમાં 5ના મોત થયા છે. જ્યારે આજે નવા 102 કેસ પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 13038 પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 758 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં આજે 118 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે કોરોનાથી […]
કચ્છના પાટનગર ભુજ શહેરનો આજે ૪૭૩ મો સ્થાપના દિવસ છે. ભુજ શહેરની સ્થાપના માગસર સુદ પાંચમ સવંત ૧૬૦૫માં મહારાવ ખેંગારજી પહેલાએ કરી હતી. રાજવી ખેંગારજી પહેલાએ ભુજનું તોરણ બાંધી ખીલી ખોડી હતી. ત્યારબાદ દર વર્ષે ખીલી પૂજન કરવામાં આવે છે. ભુજમાં આવેલા દરબારગઢ , આયના મહેલ , પ્રાગમહેલ, રાણીમહેલ, ફતેમામદ ખોરડો તેમજ જુના રાજાશાહી સમયના […]
કોરોના વૈશ્વિક બિમારીમાં લોકોનું ઘરની બહાર નીકળવું પણ દુશ્વાર થઈ ચૂક્યું છે, હવે તહેવારો ઉપર પણ પ્રતિબંધ મૂકાઈ રહ્યા છે. આગામી સમયમાં ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર આવનાર છે, ત્યારે રાજકોટમાં ઉત્તરાયણના તહેવારને લઈને પોલીસ કમિશનરે અત્યારથી જાહેરનામું બહાર પાડીને લોકોને ચેતવી દીધા છે. પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે ચાઈનીઝ તુક્કલ અને દોરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
રાજકોટના શાસ્ત્રી મેદાન કે જ્યાં કામચલાઉ બસ સ્ટેશન છે ત્યાં ગુજરાતી ફિલ્મનું શુટિંગ શરૂ થતા તેને જાેવા માટે લોકોના ટોળા ઉમટયાં હતા. જેના કારણે મુસાફરોને મુશ્કેલી પડી હતી. ટ્રાફિક નિયમન માટે પણ સમસ્યા સર્જાઈ હતી. કોરોનાનું સંક્રમણ વધે તે રીતે લોકો ટોળામા ઉભા રહી ગયા હતા. ગુજરાતી ફિલ્મ જેસ્સુ જાેરદારનું શુટિંગ થયુ હતુ.કોમેડી લવ સ્ટોરી […]
જામનગરના કસ્ટમ વિભાગમાંથી અધધ કહી શકાય તેવા એક કરોડના સોનાની ચોરી થઈ છે. કસ્ટમ વિભાગના કોઈ કર્મચારીએ રૂ.૧.૧૦ કરોડનું સોનું ચોરી ગયાની ઘટના બની છે. કચ્છ કસ્ટમ દ્વારા ભૂકંપ સમયે જામનગર કસ્ટમમાં આ સોનુ જમા કરાવ્યું હતું. ત્યારે આ સોનું પાછું સોંપતી વેળાએ ૨ કિલો જેટલું સોનુ ઓછું મળ્યું હતું. ત્યારે આ ચકચારી ઘટનાથી કસ્ટમ […]
રાજકોટમાં રાત્રિ કફ્ર્યૂ દરમિયાન ભાજપ પૂર્વ કોર્પોરેટર ગેરકાયદે હથિયારો સાથે ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. રાત્રિ કફ્ર્યૂ દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન પૂર્વ કોર્પોરેટર સંજય ધવાને ઝડપી પાડી તેની કારની તપાસ કરતાં કારમાંથી ગેરકાયદે હથિયારો મળી આવ્યાં હતાં, જેથી પોલીસે પૂર્વ કોર્પોરેટરની અટકાયત કરી ગેરકાયદે હથિયારો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કોરોના સંક્રમણ
કહેવાય છે કે જેને રામ રાખે તેને કોણ ચાખે. આ ઉક્તિને સાર્થક કરતાં જન્મતાં જ કોરોના ગ્રસ્ત બાળકે કોરોના જેવી મહામારીને પણ કુદરતે વરસાવેલી અસીમ કૃપા અને દેવદૂત સમાન ડોટર્સની મહેનત વડે મહાત આપી છે. જેણે રાજ્ય સરકારની તંદુરસ્ત બાળકની વિભાવના અને બાળકના તંદુરસ્ત ભવિષ્યની પ્રતીતિ કરાવી છે.બાળકનો જન્મ થાય ત્યારે માતાપિતા અને પરિવારજનોની ખુશી […]
રાજકોટમાં ૨૪ કલાકમાં ૫ના મોત થયા છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૨ હજારને પાર પહોંચી છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૨ હજાર ૪૮૩ પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં ૮૩૦ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં બુધવારે ૮૯ દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં ૧૪૪ લોકોના […]
રાજકોટમાં ૨૪ કલાકમાં ૬ લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે ૨૩ કેસ પોઝિટિવ નોંધાયા છે.કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૨ હજારને પાર પહોંચી છે. અત્યાર સુધીમાં રાજકોટમાં ૧૨ હજાર ૩૦૩ કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં ૮૨૩ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં સોમવારે ૯૮ દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. બીજી […]
Recent Comments