fbpx
અમરેલી

બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જૂનીહળીયાદ ખાતે જળસંસાધન નો પ્રારંભ

બગસરા ના જૂની હળીયાદ ખાતે આજરોજ વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જળસંસાધન પ્રવૃત્તિ નો પ્રારંભ કરાયો હતો દરેક શાસ્ત્ર પુરાણો ધર્મ ગ્રથો માં જળ સંસાધન ના સાધનો બાંધવા નિભાવવા મંદિર બાંધવા સમાંતર સરખાવી છે ત્યારે વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા દ્વારા દરેક જીવાત્મા ના કલ્યાણ ની કામના કરતી જળસંસાધન પ્રવૃત્તિ નો પ્રારંભ કરાયો હતો બગસરા ની  વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા જળ સંરક્ષણ અભિયાન અંતર્ગત  બગસરા તાલુકાના જૂની હળીયાદ ગામે ચેકડેમને ઊંડું ઉતારવા માટે માટીકામની કામગીરી શરૂ કરવામાં આવેલ.જેમાં પાણી સમિતિના સભ્યો જોડાયા હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/