fbpx
Home Archive by category અમરેલી (Page 1296)
અમરેલી

દામનગર ખેડૂત આંદોલન ભારત બંધ ની કોઈ અસર વગર તમામ વેપાર ઉદ્યોગ ધંધા રોજગાર માર્કેટયાર્ડ ફ્રુટ માર્કેટ હીરા ઉદ્યોગ પૂર્વવત રીતે શરૂ રહ્યા

દામનગર ૮ ખેડૂત સંગઠનો દ્વારા સેન્ટ્રલ ના ત્રણ કૃષિ બિલ વિરુદ્ધ માં દિલ્હી માં ચાલતા ખેડૂત આંદોલન ના ભારત બંધ ના એલાન ની કોઈ પણ અસર વગર દામનગર શહેર ના માર્કેટયાર્ડ સહિત  મુખ્ય બજારો વેપાર ઉદ્યોગ પૂર્વવત રીતે શરૂ જોવા મળ્યા દામનગર શહેર ના માર્કેટ યાર્ડ માં ખેડૂતો દ્વારા જ શાકભાજી ની આવક પૂર્વવત
અમરેલી

અમરેલીમાં કોરોના વધુ 14 કેસ નોંધાયા, જિલ્લામાં હજુ 163 દર્દીઓ સારવાર હેઠળ, કુલ કેસની સંખ્યા 3265 પર

અમરેલી જિલ્લામાં આજે 14 પોઝિટિવ કેસ નોંધાયા સામે 21 કેસો ડિસ્ચાર્જ.તંત્ર દ્વારા કોરોના સંક્રમણને કાબુમાં લેવા અથાગ પ્રયાસો કરી રહ્યું છે તેમ છતાં પોઝિટિવ કેસોમાં સતત વધારો જોવા મળી રહયો છે. આજે રિકવરી રેટમાં સુધારો થતા 21 દર્દીઓ ડિસ્ચાર્જ થયા. તંત્ર દ્વારા કરતા પ્રયાસમાં લોકો મદદ રૂપ થાય. અત્યારે માસ્ક જ એક માત્ર વેકસીન હોવાથી […]
અમરેલી

આવતીકાલ તા .૮ / ૧૨ / ૨૦૨૦ નાંરોજ કૃષિ કાયદા વિરૂધ્ધ ચાલતા ખેડૂત આંદોલન અન્વયે ભારતબંધનાં આપેલ એલાન અનુસંધાને અમરેલી માર્કેટયાર્ડ બંધ રેહશે

માર્કેટયાર્ડ અમરેલીનાં કમિશન એજન્ટ અને વેપારીઓ જાહેર હરરાજીથી અલિપ્ત રહેવાના હોય માત્ર હરરાજીનું કામકાજ બંધ રહેશે . માર્કેટયાર્ડ અમરેલીની અખબાર યાદીમાં જણાવ્યા અનુસાર આવતીકાલ તા .૮ / ૧૨ / ૨૦૨૦ નાંરોજ કૃષિ કાયદા વિરૂધ્ધ ચાલતા ખેડૂત આંદોલન અન્વયે ભારતબંધનાં આપેલ એલાન અનુસંધાને બજાર સમિતિ અમરેલીનાં કમિશન એજન્ટ ભાઈઓ અને વેપારીભાઈઓએ કરેલ લેખિત રજુઆત મુજબ માર્કેટયાર્ડમાં […]
અમરેલી

ખેડુત સંગઠનો દ્રારા અપાયેલ ભારત બંધના એલાનને સમર્થન આપતા : અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિ

મોદી સરકાર દ્રારા સપ્‍ટેમ્‍બર – ૨૦૨૦ માં ખેડુતો માટે ત્રણકૃષિ અઘ્‍યાદેશ બહુમતીના જોરે લોકસભા તથા રાજયસભામાં પસારકરવામાં આવ્‍યા જેના વિરોધમાં પંજાબ તથા હરિયાણા ના ખેડુતોદિલ્લીમાં ધામા નાંખીને મોદી સરકાર સામે આ કાળા કાયદાઓપરત ખેચવા માટે છેલ્લા 11 દિવસથી આંદોલન કરી રહયા છે,કેન્‍દ્રની આ બહેરી અને મુંગી, આંધળી સરકાર દ્રારા આજદિનસુધી ખેડુતોના હિત માટે કોઈ હકારત્‍મક […]
અમરેલી

મુખ્યમંત્રી ના હસ્તે રૂ. ૬૪૪ કરોડની નાવડા-ચાવંડબલ્ક પાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત

નાવડા-ચાવંડ પાઇપલાઇન થકી રાજ્ય સરકારે નેવાના પાણી મોભે ચડાવ્યા છે.કિસાનોની પાણી અને વીજળીની આવશ્યકતા પૂર્ણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છેનર્મદા પાઇપલાઇન અને ડીસેલિનેશન પ્લાન્ટ ના સમન્વયથી રાજ્ય સરકાર સૌરાષ્ટ્રને પાણીદાર બનાવશે મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સગૌરવ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ‘‘સૌની’’ યોજનાના
અમરેલી

અમરેલી નગરપાલીકા દ્વારા ભારે વરસાદ થી રોડ રિપેરીગ ગ્રાન્ટ, રોડ રીપેરીંગના મુકવાયેલ બીલોની તપાસની માંગ કર્તા RTI એક્ટિવિશ નાથાલાલ સુખડિયા

અમરેલી તા ૬  નગરપાલીકા દ્રારા સરકારશ્રીની વર્ષ ૨૦૧૮ ૨૦૧૯ અંતગર્ત અમરેલી શહેરના સી સી રોડ રસ્તા રીપેરીંગ ૧૪ માં નાણાપંચ ગ્રાંટના ઓમ.ઈન્ફાસ્ટ્રકચર કાં ભાવનગરને વર્ક ઓર્ડર તા , ૧૪/૧૦૨૦૧૯ ના ૪.૯૫ એબાઉની રૂા . ૮૫,૯૬,૬૨૧ ના કામે થયેલ કામના પ્રથમ બીલ તા .૮ / ૧ / ૨૦૧૦ રૂા . ૧૧ , ૧૭,૫૬૨ – ના અમરેલી […]
અમરેલી

લાઠી ના ચાંવડ થી નાવડા બલ્ક પાઇપ લાઇન નું મુખ્ય મંત્રી રૂપાણી ના વરદહસ્તે ખાતમહુર્ત ૧૨૮૯ ગ્રામ્ય ૩૬ શહેરી વિસ્તારો ૩૩ લાખ ની વસ્તી ને ૨૮૦ એમ એલ ડી ની ક્ષમતા થી ૮૫ કિમિ ની લાઇન પથરાશે

લાઠી તાલુકા ના ચાંવડ થી નાવડા બલ્ક પાઇપ લાઇન નું મુખ્ય વિજયભાઈ રૂપાણી ના વરદહસ્તે ખાતમહુર્ત કરાયું  સમગ્ર કાર્યક્રમ માં કોવિડ ૧૯ ના ચુસ્ત પાલન સાથે  રાજ્ય ના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી  પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલી  સાંસદ નારણભાઈ કાછડીયા ધારાસભ્ય ધારી જે.વી કાકડીયા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા સહિત […]
અમરેલી

સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિરે અભિનેતા કિરણ ખોખણી નું ભુરખિયા હનુમાનજી ના સ્મૃતિ ચિન્હ થી સત્કાર

દામનગર ના ભુરખિયા સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિરે દર્શન કરતા કિરણ ખોખણી નું મંદિર ટ્રસ્ટ અને પૂજારી પરિવાર દ્વારા ભુરખિયા હનુમાનજી દાદા નું સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સત્કાર કરતા ભુરખિયા ગ્રામ સરપંચ જોરુભાઈ ગોહિલ લાલજીભાઈ ગામી હાર્દિકભાઈ સિંધવ મેનેજર ગોપાલભાઈ ચુડાસમા પૂજારી સહિત ના સ્થાનિક અગ્રણી ઓ દ્વારા અભિનેતા કિરણ ખોખણી પરિવાર સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા […]
અમરેલી

ધારી તાલુકાના યુવા આગેવાન અને પત્રકાર અતુલ કાનાણીની અમરેલી જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ પદે વરણી

સંગઠનની કામગીરીના માહેર અતુલ કાનાણીની નિમણુંકને સર્વત્ર આવકારધારી : તા. ૭ ધારીના યુવા આગેવાન અને ભાજપના પાયાના કાર્યકર્તા અતુલભાઈ ભીખુભાઈ કાનાણી ની સંગઠનની કામગીરીને લક્ષ્યમા રાખીને અમરેલી જીલ્લા ભારતિય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ પદે વરણી કરવામા આવેલ છે, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાએ જીલ્લા ભાજપના સંગઠનની ટીમની
અમરેલી

નાવડા-ચાવંડ પાઇપલાઇન થકી રાજ્ય સરકારે નેવાના પાણી મોભે ચડાવ્યા છે : CM વિજયભાઇ રૂપાણી

કિસાનોની પાણી અને વીજળીની આવશ્યકતા પૂર્ણ કરવા રાજ્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સગૌરવ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ‘‘સૌની’’ યોજનાના એક ભાગ જેવી નાવડા-ચાવંડ બલ્ક પાઇપલાઇન યોજનાનો શુભારંભ કરીને નેવાના પાણી મોભે ચડાવ્યા છે.અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ ખાતેથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યભરના કિસાનોને ધરપત આપતા જણાવ્યું હતું કે રાજ્યના કિસાનોની વીજળી અને
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/