fbpx
Home Archive by category અમરેલી (Page 1299)
અમરેલી

અમરેલીની પાંજરાપોળ-ગૌશાળામાં દાતાઓનાં સહયોગથી ગૌમાતાને મિસ્‍ટ ભોજન-લાપસી ધરવામાં આવી

ધારી-બગસરાનાં નવનિયુકત ધારાસભ્‍ય જે.વી. કાકડીયાની ઉપસ્‍થિતિમાં ખૂટખુડીયા પરિવારે રૂપિયા 4.34 લાખનું અનુદાન આપેલ ખૂટખુડીયા પરિવારે રૂપિયા 4.34 લાખનું અનુદાન આપેલ અમરેલીની પાંજરાપોળ ગૌશાળામાં અમદાવાદ સ્‍થિત સુશીલાબેન ખૂટખુડીયા (બ્રહ્મક્ષત્રિય) તરફથી ગૌશાળામાં નવનિર્મિત શેડને તેમના સ્‍વ. પતિ
અમરેલી

ગુજરાત પ્રદેશ ભાજપ દ્રારા અમરેલી જિલ્લા ભાજપનાં નવ નિયુકત હોદેદારશ્રીઓની વરણી કરવામાં આવી

ગુજરાત પ્રદેશ ભાજપનાં અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે ચર્ચા વિચારણા બાદ અમરેલી જિલ્લાનાં ઉપપપ્રમુખઓ , મહામંત્રીઓ , મંત્રીઓ અને કોષાધ્યક્ષની વરણી જાહેર કરવામાં આવી છે . ક્રમ જવાબદારી નામ 1 અધ્યક્ષ કૌશીકભાઈ કાંતીભાઈ વેકરીયા 2 ઉપાધ્યક્ષ અતુલભાઈ ભીખુભાઈ કાનાણી 3 ઉપાધ્યક્ષ શરદભાઈ મોહનલાલ પંડયા 4 ઉપાધ્યક્ષ લલીતભાઈ કરશનભાઈ આંબલીયા 5 ઉપાધ્યક્ષ સુરેશભાઈ માધાભાઈ પાનસુરીયા 6 ઉપાધ્યક્ષ
અમરેલી

દિલ્હીમાં ચાલી રહેલ કૃષિ આંદોલન ના સમર્થનમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

હાલ દિલ્હીમાં છેલ્લા નવ દિવસથી કૃષિ આંદોલન ચાલી રહ્યું છે. પંજાબ, હરિયાણા ના ખેડૂતો દ્વારા તાજેતરમાં કેન્દ્ર સરકારે કૃષિ આધારિત નવા ત્રણ કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે તેના વિરુદ્ધમાં  આંદોલન કરી રહ્યા છે. ત્યારે આ આંદોલનની શરૂઆતથી જ કોંગ્રેસ દ્વારા ટેકો જાહેર કરી સમર્થન આપવામાં આવ્યું હતું અને આ ખેડૂત આંદોલનના સમર્થનમાં આજે સમગ્ર દેશમાં […]
અમરેલી

કોલ ૧૯૬૨ , મોબાઈલ ફરતુ પશુ દવાખાનામાં વડીયા ગામનો સમાવેશ કરવા માંગ કરતા બાવકુભાઈ ઉધાડ

કોલ -૧૯૬૨ , મોબાઈલ ફરતુ પશુ દવાખાનાની યોજના પશુઓ માટે કરવામાં આવી છે . તે પશુઓના દુઃખ દર્દને સંવેદનશીલ મુખ્યમંત્રીએ પશુઓની સંવેદના અને જીવદયાની પરિપુર્ણતાનો આ નમુનો ગુજરાતમાં કોલ –૧૯૬૨ યોજના કરવામાં આવી છે . જે સરાહનીય અને પશુપાલન ધ્વારા રાજયના વિકાસ અને પશુ પાલકો માટે આ કલ્યાણકારી યોજના છે . ત્યારે વડીયા તાલુકા મથક […]
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 19 કેસઃ કુલ 3213 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં પોઝિટિવ કેસોમાં થઈ રહેલો સતત વધારો. આજે 19 પોઝિટિવ કેસ નોંધાયા. દર્દીઓમાં રિકવરી રેટમાં આવેલ સુધારો આજે 19 કેસો ડિસ્ચાર્જ. અમરેલી જિલ્લામાં પોઝિટિવ કેસોમાં સતત વધારો જોવા મળી રહયો છે. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 3200 ને વટી ગયો. તંત્ર દ્વારા સતત સંક્રમણ અટકાવવાના પ્રયાસને લોકો મદદ રૂપ થાય. નાના બાળકો તેમજ વડીલોની […]
અમરેલી

અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા સાંસદ સ્વ. અભયભાઈ ભારદ્વાજ ને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

કોરોના મહામારીમાં દેશના ઘણા મોટા દિગ્ગજ આગેવાનો, કલાકારો તેમજ જાણીતી હસ્તીઓ મોતના ખપ્પરમાં હોમય ગયા છે. ગુજરાતના રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ પણ કોરોના મહારોગ સામે સતત 93 દિવસ બાથ ભીડી ને અંતે હારી ગયા હતા અને ચેન્નાઇ ખાતે તેમનું દુઃખદ અવસાન થયું હતું. સ્વ. અભયભાઈ સાંસદ સાથે ગુજરાતના એક પ્રતિષ્ઠિત વકીલ અને બ્રહ્મ સમાજના એક […]
અમરેલી

ભારતીય જનતા પક્ષના દિગ્ગજ અગ્રણી ખેડૂત નેતા દિલ્હી ખાતે દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા NCUI માં ભવ્ય સન્માન સાથે પદભાર સંભાળતા દિલીપ સંઘાણી

ગુજરાતનું નમુનેદાર સહકારી ક્ષેત્ર સંઘાણીના નેતૃત્વતને રાષ્ટ્રવ્યાપી કામ કરશે – ડો.ચંદ્ર પાલ સિંગાપોર – મલેશીયા પ્રાદેશીક કચેરી , એશીયા & પેસીફીક પ્રવૃતિ આઈ.સી.એ.ના રીજીયલ ડાયરેકટર બાલુ યર , નાફેડના એમ.ડી. સંજીવકુમાર ચટ્ટા , હરિયાણા સરકારના પૂર્વ મંત્રી રામવિલાસ શર્મા , ઈફકોના ડાયરેકટર ઓ.વી.આર રામચંદ્રન , NCUI ના સત્યનારાયણસહિતની ઉપસ્થિતીમાં કાર્યાલય પ્રવેશ કરાવતા
અમરેલી

દામનગર પાલિકા તંત્ર ના દેખાડવા ના અને ચાવવા ના દાંત જુદા એક બાજુ સ્વચ્છતા અભિયાન નું ચિત્રણ અને બીજી બાજુ શહેર માં આંતરીક પારાવાર ગંદકી સ્વચ્છતા અભિયાન શહેર ની મુખ્ય બજારો રહેણાંક વસાહતો માં આવે તે જરૂરી

દામનગર પાલિકા તંત્ર નું વિચિત્ર સ્વચ્છતા અભિયાન સ્કૂલ કોલેઝ ના છાત્રો દ્વારા પબ્લિક પ્લેસ માં સ્વચ્છતા અભિયાન નો સંદેશ આપતા ચિત્રો દોરાય છે અને બીજી બાજુ શહેર ની મુખ્ય બજારો કચેરી કમ્પાઉન્ડ માં ઉકડા ના ઢગલા ઓ થઈ રહ્યા છે  શહેર માં પ્રવેશતા મુખ્ય માર્ગો ની બંને બાજુ ઘાસ અને ઝાડી જાખરા ઓ દૂર કરવા […]
અમરેલી

અતિ ખરાબ રસ્તા તાકીદે રીપેર કરવા તેમજ રસ્તા પેચ કરવા રજૂઆત કરતાં વીરજીભાઇ ઠુંમર

. સવિનય ઉપરોકત વિષયે જણાવવાનું કે , બાબરા તાલુકાનાં મોટાભાગનાં ગામો જે અમરેલી જિલ્લા તરફ આવવા માટે મુખ્ય માર્ગ ચિત્તલ – મોણપુર અને બાબરા તરફ જતાં અનેક ગામોના લોકોને જિલ્લા મથકે આ રસ્તેથી આવવું પડે છે . અમરેલી જિલ્લા મથકનો તાલુકો હોય લોકોને આરોગ્ય તેમજ સરકારી મુખ્ય ઓફીસમાં રોજે – રોજ કામો રહેતા હોય છે […]
અમરેલી

ગોપાલગ્રામના ભાજપ અગ્રણીઓ દ્વારા દિલીપભાઇ સંઘાણીનું સન્માન કરાયું

એનસીયુઆઇના ચેરમેન બનતા શ્રી સંઘાણીને બિરદાવ્યા અમરેલી, દિલીપભાઇ સંઘાણીની એન.સી.યુ.આઇ.માં ચેરમેન પદે બીનહરિફ વરણી થતા ગુજરાત તેમજ અમરેલી જીલ્લાનું ગોૈરવ વધાર્યુ છે. તા.29/11/20 રવિવારના અમરેલી જીલ્લા મધ્યસ્થ બેંકમાં અભિવાદન કરવા માટે ગોપાલગ્રામ ભાજપના અને ધારી તાલુકા પુર્વ ઉપપ્રમુખ મેરામભાઇ બી.વાળા, જનકભાઇ એન. વાળા યુવા ભાજપ પ્રમુખ, બુથ પ્રમુખ મંગળુભાઇ ધાધલ દ્વારા પેંડા
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/